એપ્રિલ ૧૬

૧૬ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૦૬મો (લિપ વર્ષ દરમ્યાન ૧૦૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૫૩ – ભારતમાં પ્રથમ યાત્રી રેલવે સેવાની શરૂઆત, જે બોરીબંદર,મુંબઇથી થાણે સુધી શરૂ કરાઇ.
  • ૧૯૧૨ – 'હેરિએટ ક્વિમ્બી'(Harriet Quimby),હવાઇ જહાજ દ્વારા ઉડીને 'ઇંગ્લિશ ખાડી' પસાર કરનાર પ્રથમ મહિલા બની.
  • ૧૯૧૯ – જલિયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં ગાંધીજીએ "પ્રાર્થના અને અનશન" દિવસ મનાવ્યો.
  • ૧૯૭૨ – 'એપોલો ૧૬' અવકાશયાનનું,'કેપ કાનવેરલ',ફ્લોરિડા, મથકેથી પ્રક્ષેપણ કરાયું.

જન્મ

અવસાન

  • ૧૮૫૦ – મેરી તુસાદ(Marie Tussaud), 'મેડમ તુસાદનું મીણનાં પુતળાઓનું સંગ્રહાલય'નાં સ્થાપક.(જ. ૧૭૬૧)
  • ૧૯૬૬ – નંદલાલ બોઝ, આધુનિક ભારતીય કલાના પ્રણેતા. (જ. ૧૮૮૨)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ