માર્ચ ૭
૭ માર્ચ નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૬૬મો (લિપ વર્ષ દરમ્યાન ૬૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૯૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૨૦૧૧ - ભારતની સર્વોચ્ચ અદાલતે એક મહત્વપૂર્ણ ચુકાદામાં મૂક કૃપામૃત્યુ માટેની માર્ગદર્શિકા જાહેર કરી.
જન્મ
અવસાન
- ૧૯૬૩ – અવિનાશચંદ્ર ભટ્ટાચાર્ય, ભારતીય સ્વતંત્રતા ચળવળના એક ઉદ્દામવાદી ભારતીય રાષ્ટ્રવાદી (જ. ૧૮૮૨)
તહેવારો અને ઉજવણીઓ
બાહ્ય કડીઓ
- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૬-૨૦ ના રોજ વેબેક મશિન
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)
વિકિમીડિયા કૉમન્સ પર March 7 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.